૯૯ વર્ષથી

અમારો મોટો

તમામ પ્રકારની સંપત્તિમાં શિક્ષણ એ સર્વોચ્ચ સંપત્તિ છે
Education is the supreme wealth among all kinds of wealth

પ્રવેશ
પ્રવેશ
સંપર્ક
સંપર્ક

ધ્યેય

માટીને સંસ્કારીએ ત્યારે ઘડો આકાર લે પથ્થરને સંસ્કારીએ ત્યારે પ્રતિમા બને તેવી જ રીતે બુધ્ધિને સંસ્કારીએ ત્યારે તે વિદ્યા બને છે. વિદ્યાર્થીઓમાં રહેલી શૈક્ષણિક ઉત્કૃષ્ટતા ચારિત્ર અને વ્યકિતત્વને ખીલવવું.મન વચન અને કર્મ થી તેમનો સવાર્ગીણ વિકાસ કરવો.

ઉદ્રેશ

વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા અનુસાર સતત પ્રગતિના શિખરો સર કરતા રહે.સમાજને સારા મનુષ્યો મળે જેે સમાજ માટે શાળાનું યોગદાન રહેશે.
અમારો અભિગમ

પદ્ધતિ

શિક્ષણશાસ્ત્રીઓ

સર્વગ્રાહી શિક્ષણ એ આપણા વિઝનના કેન્દ્રમાં છે. અમે SSC બોર્ડ સાથે જોડાયેલા છીએ અને અમે શક્ય તેટલું શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ.

રમતગમત

વ્યાયામ એ માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં પરંતુ માનસિક શાંતિની ચાવી છે. શારીરિક શિક્ષણનો હેતુ માવજત સ્તરને વધારવા અને વધારવાનો છે.

કળા

વ્યાયામ એ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક શાંતિની ચાવી છે. કસરત શિક્ષણનો હેતુ માવજત સ્તરને વધારવા અને વધારવાનો છે.

વ્યક્તિત્વ

વિદ્યાર્થીનું વ્યક્તિત્વ જીવનની શરૂઆતમાં વિકસિત થાય છે જે તેમના આંતરિક અસ્તિત્વનું સાચું પ્રતિબિંબ છે. અમારી કલ્પના એ છે કે સારું વાતાવરણ અમારા વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ લાવી શકે છે.

નેવિગેટ કરો

ઝડપી સંપર્ક

વિશે

અમારી નમ્ર શરૂઆત

મહાનગરી મુંબઇ ના સામાજિક, સાંસ્કૃતિક, ઘામિૅક અને રાજકીય ક્ષેત્રે મોખરાનું સ્થાન ઘરાવતા ઘાટકોપર જેવા વિકસિત પરામાં ઇ.સ.૧૯૧૦ માં કન્યા કેળવણીનું મહત્વ સમજતા ઘાટકોપરના અગ્રગણ્ય નાગરિકોએ નન પાયાપર ‘ઘાટકોપર કન્યા વિઘાલય’ ના નામથી ઘાટકોપરની પ્રથમ સ્વતંત્ર કન્યા શાળા સ્થાપી જે નો ઉદ્દેશ નાતજાત કે ઘર્મના ભેદ વિના રાષ્ટ્રીય ઘોરણસર કેળવણી આપી ચારિત્રય ધડાય તેવુ શિક્ષણ આપવાનો હતો. તા. ૧ ઓગસ્ટ ૧૯૨૩ થી આ શાળાને રાષ્ટીય શાળાને નામે ઓળખાવી શાળાને ૧૯૩૬માં રૂ ૧૬૦૦૦/ની કિંમતની આશરે ૪૧૦૦ ચોરસવાર જમીન તથા રૂ ૧૨૦૦૦/­ રોકડાની ઉદાર સખાવત શેઠ શ્રી ધનજીભાઇ દેવશીભાઇ એ કરી અને તેથી ૧૯૩૭ માં આ શાળાના નામ સાથે

અમારા વિશે
સમિતિ
વ્યવસ્થાપક સમિતિ
સૂચના

સૂચના બોર્ડ